#sanatansatyasamachar
આજ ના મહત્વ ના સમાચાર માં સૌ પ્રથમ મુખ્ય સમાચાર
અમેરિકાએ ભારતની 297 અજાયબી સમાન વસ્તુઓ પરત કરી, PM મોદીએ આભાર વ્યક્ત કર્યો, માઇક્રોસફ્ટની નવી વિન્ડોઝ એપની મદદથી હવે તમારા કમ્પ્યુટરને દુનિયાના કોઈ પણ ખૂણેથી કોઈ પણ ડિવાઇઝ દ્વારા એક્સેસ કરી શકાશે, તિરુપતિ પ્રસાદ વિવાદ: ભાજપ પર હિન્દુઓને ઉશ્કેરવાની ગંદી રમતનો આરોપ, 6 સવાલથી શંકા ઘેરાઈ, મંદિર બનાવવાના નામે 1.76 કરોડની છેતરપિંડી, વડતાલ સ્વામિનારાયણ સાધુઓ સામે વધુ એક ગુનો, બેંગલુરુમાં યુવતીની ઘાતકી હત્યા બાદ મૃતદેહના 30 ટુકડા કરી ફ્રીઝમાં છુપાવ્યા, કેજરીવાલને દિલ્હીના મુખ્યમંત્રી બનાવીશું : શપથ બાદ આતિશી, જામનગરમાં 31 ઓક્ટોબર સુધી સેવા સેતુ કાર્યક્રમ:નાગરિકોને એક જ સ્થળે 13 વિભાગોની 55 જેટલી સુવિધાઓનો સીધો લાભ મળશે, સમસ્યા નિવારણ અંગેની બેઠક:જામનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે સૈનિક કલ્યાણ અને પુર્નવસવાટ સમિતિની બેઠક યોજાઈ, વિવિધ મુદ્દાઓ બાબતે વિસ્તૃત ચર્ચા કરાઈ, વિપક્ષનો જામનગરના મેયરને સવાલ?:જામનગર શહેરમાં ભારે વરસાદ બાદ રસ્તાઓની સ્થિતિ, લાખોટા તળાવ બ્યુટીફિકેશન પ્રોજેક્ટ સહિતના પ્રશ્ને આવેદનપત્ર પાઠવ્યું
--------------------------------------------------------------------------------------------------------------------
અમારા WhatsApp Community જોડાવા માટે લીંક પર ક્લિક કરી શકો છો chat.whatsapp.....
Instagram : / sanatan_sat. .
Facebook : / sanatansatya. .
KZitem : / @sanatansatyasamachar .
આપ કોઈ પણ માહિતી અમારા સુધી પહોચાડવા માંગતા હોવ તો સનાતન સત્ય સમાચારના હેલ્પ લાઈન નંબર 779 000 18 18 પર WhatsApp દ્વારા જાણ કરી શકો છો ...
Негізгі бет 22 09 2024 | આજના મહત્વના સમાચાર | Chandni Bhatt | Sanatan Satya Samachar | Guajarat | India
Пікірлер