🪷 YashoVachanam@YashoBhakti
Aanandghanji Ne Sathvare || 15-07-24 || Ghatkopar Chaturmas || Vachana 01||
વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
આનંદધનજીને સથવારે...
પરમ પ્રેમની પગથારે...
Subject:- You can do this; if you desire!
પ્રભુ તમારી ભીતર અવતરિત થવા ઈચ્છે છે અને એટલે શરૂઆતનું કામ કરવા માટે પ્રભુ સદ્ગુરુને મોકલે છે.
સદ્ગુરુ તમારા હૃદયના પાત્રમાંથી રાગ, દ્વેષ, અહંકારરૂપી કચરો દૂર કરીને એને ખાલી કરે છે. અને એ ખાલીપામાં પરમચેતના અવતરિત થાય છે.
વ્યક્તિત્વનું અસ્તિત્વમાં રૂપાંતરણ - એ જ આપણું અવતાર કૃત્ય છે. અગણિત જન્મોમાં આ ઘટના ઘટી નથી, પણ આ જન્મમાં એ ઘટિત થઇ શકે એમ છે!
Place : Navroji Lane, Ghatkopar, Mumbai
Негізгі бет Aanandghanji Ne Sathvare || 15-07-24 || Ghatkopar Chaturmas || Vachana 01||
Пікірлер: 33