ચાતુર્માસ અનુષ્ઠાન અંતર્ગત શ્રી શિવ મહાપુરાણ કથા
સદ્દગુરુદેવ ના અનન્ય ચરણોપાસક સદ્દશિષ્ય પૂ.સ્વામીશ્રી ભોલાનંદજી મહારાજ આજથી સાવરકુંડલા આશ્રમે રાબેતા મુજબ ચાલતાં સત્સંગ પ્રવચન માં
શ્રી શિવમહાપુરાણ કથા
દ્વારા આપણાં સૌ ના જીવનમાં શિવભક્તિ અને આત્મકલ્યાણની ભાવના જાગ્રત થાય તેવા હેતુથી દિવ્યવાણીરૂપે પ્રવાહિત કરશે.
Негізгі бет *🌹અધિક શ્રાવણમાસ પૂર્ણિમા સત્સંગ-સમારોહ ઉત્સવ🌹**🚧1-08-2023 આશ્રમ - સાવરકુંડલા🚧*
Пікірлер: 10