પ્રતિશ્રી
હરિભક્તો
પ.પૂ.યોગીજી મહારાજ અને પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજ જે અક્ષર ઘાટ માં સ્નાન કરેલ એવા પ્રસાદીક ઘાટમાં આજે સાંજે ૫:૦૦ કલાકે સમૂહ આરતી નો લાભ મળનાર છે તો આ અવસર નો લાભ લેવા આપ સૌ આ સમૂહ આરતી નો લાભ લેવા પધારશો.....
સ્થળ ; અક્ષર ઘાટ
અક્ષર મંદિર ગોંડલ
કોઠારી દિવ્ય પુરુષ દાસના જય સ્વામિનારાયણ
Негізгі бет #અક્ષર
Пікірлер: 3