બાળકને ભણવાની ઈચ્છા થતી ન હોય તો શું કરવું? દરેક માતા-પિતા આટલું જરૂર ધ્યાન રાખે
દિવ્ય ભાસ્કર ડોટકોમના પેરેન્ટિંગ કાર્યક્રમમાં આજે ડૉ. આશિષ ચોક્સીને ઘણાં માતા-પિતાનો સવાલ છે કે, તેમના બાળકોને કેમ ભણવાની ઈચ્છા થતી નથી અને બાળક ભણે તે માટે માતા-પિતાએ શું કરવું જોઈએ? ડૉ. આશિષ ચોક્સી તેના વિશે વાત કરશે.
Негізгі бет બાળકને ભણવાની ઈચ્છા થતી ન હોય તો શું કરવું? દરેક માતા-પિતા આટલું જરૂર ધ્યાન રાખે
Пікірлер: 7