સાંસારિક વ્યક્તિઓને ક્યારેક ધ્યાન યોગના માર્ગમાં આગળ વધવાની ઇચ્છા થાય છે ત્યારે તે અનેક પ્રકારનાં માધ્યમથી માહિતી પ્રાપ્ત કરે છે, વર્તમાન સમયમાં યૂટયૂબ એક અગત્યનું પ્લેટફોર્મ છે, ધ્યાન યોગ ના માર્ગમાં આગળ વધવા માગતા સાધકો માટે આ ચેનલ બનાવવામાં આવી છે.
તત્વચિંતક શ્રી આર.કે.સાહેબના વર્ષો ના અનુભવ નો નિચોડ તેમજ જ્ઞાન સભર અમુલ્ય વાણી દ્વારા સાધકોને વર્ષો વર્ષ સુધી પરમાત્મા નો પ્રસાદ અને પરમ આનંદ પ્રાપ્ત થાય તે માટેનો આ એક નિસ્વાર્થ પ્રયાસ છે.
જિજ્ઞાસુ સાધકોને લાભ થાય તે હેતુથી આ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી...... ધન્યવાદ.....
#SadguruBhagwan #SadhakBhagwan @Sadguru Bhagwan (સદગુરુ ભગવાન)
Негізгі бет ભાગ - ૧ વારિયજ્ઞ મંત્રોની સમજ સાથે સત્સંગ , મડાસણાકંપા
Пікірлер: 43