અમદાવાદના લાલદરવાજા વિસ્તારમાં વસંત ચોકમાં આવેલું છે પેશ્વાકાલીન ગણેશમંદિર.
આ મંદિર આપણાં સૌની મંદિરની વ્યાખ્યાથી વિપરીત એક બિલ્ડીંગના ભોંયરામાં આવેલું છે.સંકટ ચતુર્થી અને અંગારકી ચોથ નિમિત્તે અહીં શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટે છે.
LOCATION LINK : www.google.com/maps/search/ga...
INSTAGRAM LINK : instagram.com/khabar_amda...
FACEBOOK LINK : / khabar-amdavad-1107440...
Негізгі бет ભોંયરામાં આવેલું પેશ્વાકાળનું ગણેશમંદિર,🕉️🔔 લાલ દરવાજા,અમદાવાદ / LAL DARWAJA GANESH MANDIR, AMDAVAD
Пікірлер: 27