છોટાઉદેપુરમાં આદિવાસી નેતાઓ વચ્ચે વાક્યુદ્ધ: રામસિંહ રાઠવા અને કોંગ. નેતા અર્જુન રાઠવા વચ્ચે ખટરાગ
#chotaudepur #Gujarat #zee24kalak
છોટાઉદેપુરમાં આદિવાસી નેતાઓ વચ્ચે વાક્યુદ્ધ જામ્યું છે..છોટાઉદેપુરના પૂર્વ સાંસદ અને ટ્રાઈફેડના ચેરમેન રામસિંગ રાઠવા અને કોંગ્રેસના નેતા અર્જુન રાઠવા વચ્ચે ખટરાગ છે..
અર્જુન રાઠવાએ સોશિયલ મીડિયા પર રામસિંગ રાઠવા પર આરોપ કર્યા છે..જ્યાં ટ્રાઈફેડ મામલે અર્જુન રાઠવાએ સવાલ ઉઠાવ્યા હતા...જાહેર મંચ પરથી રામસિંગ રાઠવાએ કહ્યું કે,
અર્જુન રાઠવાની માહિતી ગેરમાર્ગે દોરનારી છે..આ સાથે જ ખોટી માહિતી બદલ લીગલ એક્શન લેવાના રામસિંહ રાઠવાએ વાત કરી છે..
Stay connected with us on social media platforms:
Subscribe us on KZitem
goo.gl/5v9imZ
Like us on Facebook
/ zee24kalak.in
Follow us on Twitter
/ zee24kalak
You can also visit us at:
zeenews.india.c...
Негізгі бет છોટાઉદેપુરમાં આદિવાસી નેતાઓ વચ્ચે વાક્યુદ્ધ: રામસિંહ રાઠવા અને કોંગ. નેતા અર્જુન રાઠવા વચ્ચે ખટરાગ
Пікірлер: 1