મુમુક્ષુ અક્ષય કુમાર ની દીક્ષા નું મુહર્ત
પાલિતાણા
સંયમ ક્યારે મળશે? આનો જવાબ મળી ગયો.
પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય વિજય વિજ્ઞાનપ્રભ સૂરિશ્વરજી મહારાજા ની શુભ નિશ્રાએ તા. 14.01.21 ના ગિરિવિહાર મધ્યે મુમુક્ષુ અક્ષય કુમાર ની ભગવતી પ્રવજયા નું શુભ મુહૂર્ત પ્રદાન કરવામાં આવ્યું,
એમના ગુરુનું નામ જણાવ્યું,
અક્ષય કુમાર દ્વારા રચિત સ્તવન નું લોન્ચિંગ થયું,
અદભૂત અદભૂત અદભૂત પ્રસંગ.....
ભવોભવના અંતરાય કર્મ દૂર કરવાનો અવસર..
અવશ્ય નિહાડશો..
nemi premi,
rushabh ragi,
virti dhar no vesh,
shayam kyare malse,
Негізгі бет #DIXA_MUHARAT
Пікірлер: 6