મારા વાંચન પ્રમાણે ધ્યાન જીવંત પૂર્ણ સતગુરૂનુ ધરવાનું હોય. પોતાનું ધ્યાન ન ધરાય. કારણ કે આપણે પોતે માયામા છીએ એટલે જો આપણે પોતે પોતાનું ધ્યાન ધરશુ તો ફરી માયામા જઇશુ. પણ જીવંત પૂર્ણ સતગુરુ મન અને માયાના મંડળોથી પર હોય છે. એટલે જીવંત પૂર્ણ સતગુરુના ધ્યાનથી આપણે પણ મન અને માયાના મંડળોથી પર જઈ શકીએ.
@hasmukhbaraiya267
2 жыл бұрын
♥️♥️♥️🙏🙏
@mavanishailesh624
2 жыл бұрын
🌷🙏🏻જય ગુરૂ મહારાજ 🙏🏻🌷
@mehulmakwana6050
2 жыл бұрын
બાપૃ અને તેની આસપાસના લોકો માટે આ બોલ ને તે પણ જાણી શકે એમ નથી લાગતું હતું કે હું જે કંઈ પણ જાણી શકો તો એ પણ જણાવ્યું હતુ
@jagdishvariya1426
Жыл бұрын
ધ્યાન માટે સ્મરણની જરૂર છે? ધ્યાન કઈ રીતે લાગે?
@jayeshpipaliya7026
2 жыл бұрын
આપડે એકધારા ધ્યાન માં બેસી તો કેટલા સમય માં ધ્યાન લાગે કે આપણને સુરતાનો અનુભવ થાય બાપા જય ગુરુ મહારાજ
@bhoidahyabhai6582
2 жыл бұрын
Du not edd to satasang me
@user-xp4mf1el4b
9 күн бұрын
P H D nu Gyan aapi rahiya chhe. Kori pati ma lakhi shakay pan aato lakhela ma lakhi rhiya chhe. Aa vi vato Kari ne agharo banavi didho chhe. Parmatma aa badhi vato thi nya😊ro chhe. Aa badhi vato tatvik vato chhe. Parmatma tatva nathi. Tame chho aena mate koi sabiti karvani jaroor nathi. Aa badhi vato gokhi nakho to P H D thay.
Пікірлер: 63