દુનિયા નો કેવો રીવાજ આતો કેવો અન્યાય છે
જીવતા માબાપને પાણી ના આલે...૨
મર્યા પછી ગંગાજળ પાય..૨ આતો કેવો અન્યાય છે
જીવતા માબાપને રોટલો ના આપે..૨
મર્યા પછી લાડલા ખવાય..૨ આતો કેવો અન્યાય છે
જીવતા માબાપને ઘરમાં ના રાખે..૨
મર્યા પછી ફોટા પુજાય...૨ આતો કેવો અન્યાય છે
સંતો ભક્તો તો એમ કહે છે...૨
માબાપની સેવા કરાય..૨ આતો સાચો રે ન્યાય છે
દુનિયામાં કેવો રીવાજ આતો કેવો અન્યાય છે
....જય.. શ્રી કૃષ્ણ...🌹🌹🌹🙏🙏🙏
Негізгі бет દુનિયા નો કેવો રીવાજ,આતો કેવો અન્યાય છે..! સમજવા જેવું કિર્તન છે .. કિર્તન લખેલું છે......!
Пікірлер: 3