આજે તા. 23/8 /24 ના દિવસે આંધ્રપ્રદેશના રાજમુંદરી શહેરમાં પોરબંદર જિલ્લાના રાણાવાવ શહેરના રહેવાસી એવા ટ્રક ચાલક વિરેન જયેશભાઈ રાઠોડ નું ઈલેક્ટ્રીક શોક લાગવાથી મૃત્યુ થયું છે.. લાદી ખાલી કરવા સમયે.. બબ્બે દિવસ સુધી પોસ્ટ મોર્ટમ કરવામાં ધાંધીયા થયા છે..
Пікірлер: 81