દેવદિવાળી પછી પરિક્રમા કરવી હોય તો કરી શકાય છે? પરિક્રમા બારેમાસ કરી શકાય છે ગમે ત્યારે? શું રસ્તા આખા વર્ષ માટે ખુલ્લાં હોય છે પરિક્રમા માટે??
@pravinajourney1912
Жыл бұрын
બોરદેવી અને જીણા બાવા ની મઢી બે જગ્યા એ જઈ શકો ગાડી લઈને શનિવાર અને રવિવારે જવું હિતાવહ છે કારણ કે જંગલ છે. દેવદિવાળી માંજ પરિક્રમા કરી શકાય ગમે ત્યારે નઈ.
Пікірлер: 19