શ્રી અજરામર સ્થા. જૈન સંઘ-ચાણક્યપુરી દ્વારા પૂ.ગીતાકુમારી મહાસતીજીની નિશ્રામાં મંગલાચરણ સાથે દાતાશ્રીના સહયોગથી ઠંડા પાણીની પરબનો ચાણક્યપુરી બસ સ્ટેન્ડ પાસે પ્રારંભ કરવામાં આવ્યો હતો. શ્રી સંઘ દ્વારા દર રવિવારે છાશનું પણ વિતરણ કરવામાં આવશે.#ajaramar #chankyapuri #jain #પાણીનીપરબ
Негізгі бет ઠંડા પાણીની પરબની શુભ શરૂઆત | પૂ.ગીતાકુમારી મ.સ. આદી ઠાણા | શ્રી અજરામર સ્થા.જૈન સંઘ ચાણકયપુરી |
Пікірлер: 7