સાહેબ બંદગી સતનામ આ બધી વાતો છે એ બધાને ખબર પડે છે અને આત્માનું ભવ ના કહેવાય શરીરની રચના વિશેની વાત છે આત્મા વિશેની વાત જો તમારી પાસે હોય આત્માનો અનુભવ તમને થયો હોય તો જણાવવા કૃપા શરીરમાં આત્મા કઈ જગ્યાએ છે અને તમને જો આત્માનો અનુભવ થઈ ગયો હોય મને નથી લાગતું તમને આત્માન અનુભવ થયો હોય જેને આત્માનો અનુભવ થઈ જાય છે તે આવી ઈર્ષા ભરી કોમેન્ટ કોઈ દિવસ કરતા નથી તે માત્ર ને માત્ર પોતાના ભજનમાં રહે છે અનુભવના ઘરમાં રહે છે કોમેન્ટ દ્વારા વળતો જવાબ આપવા વિનંતી મારો પ્રશ્ન માત્ર એ જ છે શરીરમાં આત્માનું સ્થાન કઈ જગ્યાએ છે સચોટ જવાબ આપજો 👍👍👍👍👍👍👍👍👍👍👍👍
@solankihamirbhai6417
Жыл бұрын
શરીરમાં જ્યા જ્યાં અડવાથી અનુભવ થાય ત્યાં ત્યાં આત્માં છે જે છે તે તો શરીર છે નહીતર મડદુ છો શું ? મળદા ને અનુભવ થાય
@Allinone-wj9go
Жыл бұрын
આત્મા નું જ્ઞાન થયું હોય એવા એક પણ ગુરુ જોવા હાલમાં મળે તેમ નથી. હિમાલય ના કોતરો મા ગાઢ સમાધિસ્થ હોય તો ખબર નથી પણ હાલમાં જોવામાં આવતા નથી.
@Allinone-wj9go
Жыл бұрын
ભગવાન શ્રી રજનીશ, આશારામજી બાપુ તથા સદગુરુ જગગી વાસુદેવ તથા અનેક સંતો ના શિષ્યો પોતપોતાના ગુરુ ઓ ના આત્મસાક્ષાત્કાર દિવસ ઉજવતા જોવા મળેલ છે. એટલે આત્મસાક્ષાત્કાર થતો હશે એ વાત ને પ્રોત્સાહન મળે છે. નહિ તો વિશ્વ વિખ્યાત આવા સંતો જુઠ ચાલવા ના દે.
@Allinone-wj9go
Жыл бұрын
ચંદુભાઈ કોમેન્ટ ડીલીટ ના કરો તો સારું, યુટ્યુબ કદાચ તમને વિડિઓ ના પૈસા ચુકવતુ હશે તો તેને આ કોમેન્ટ ડીલીટ કરવા યોગ્ય લાગશે તો ડીલીટ કરશે પણ તમે ના કરતા.
@khermaheshbhai2018
Жыл бұрын
જય ગુરુદેવ
@rameshvaghela6521
Жыл бұрын
Very nice guruji 🙏🌹
@rameshvaghela6521
Жыл бұрын
Very nice guruji 🙏🌹
@barma2733
Жыл бұрын
जय गुरुदेव 🙏 साहिब बंदगी साहेब जी कोटि-कोटि प्रणाम करता हूं आप को 🙏🏻🌹🌷🥀🙏👍👍👍👍
Пікірлер: 29