#kanwaryatra #muzzafarnagar #kavadyatra #muslims
લાખો કાંવડ યાત્રીઓ આ વર્ષે પણ મુજફ્ફરનગરથી પસાર થશે, પ્રશાસને કહ્યું કે ખાવા-પિવાનો સામાન વેચનારી બધી જ દુકાનો એટલે કે ઢાબા રૅસ્ટોરૅન્ટ, મીઠાઈ અને ફળ વેચતા લોકોએ પોતાનું અને કામ કરતા કર્મચારીઓનું નામ દુકાન પર મોટા અક્ષરોમાં સ્પષ્ટ લખવું પડશે. આ આદેશની અસર પણ દેખાઈ રહી છે. જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
વીડિયો - દિલનવાઝ પાશા, શાદ મિદ્હત
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/c...
Privacy Notice :
www.bbc.com/gu...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati
Негізгі бет Kanwar Yatra: કાવડયાત્રામાં વચ્ચે આવતી દુકાનોમાંથી મુસલમાનોને દૂર કરાયા, શું થયો વિવાદ?
Пікірлер: 5