Aa swami badha MAA ne nathi manta to Hu evu Kehva mangu chu ke MAA vagarna aa badha janamya kyathi?? 🙏🏼JAI MATAJI🙏🏼
@kj-uo3il
10 ай бұрын
Wahhh raj bha🎉🎉
@rdmotkamotka2633
10 ай бұрын
Jay.khodiyar.ha.jayho
@surajdangar3502
10 ай бұрын
Jay mataji 🙏
@pnzalaofficial
10 ай бұрын
Vah rajbha🎉
@user-tc9jh2vw9f
10 ай бұрын
હર હર મહાદેવ જય સીયારામ જય શ્રી કૃષ્ણ સમગ્ર હિન્દૂ સનાતન ધર્મ જાણવા જોગ, સવિનય સાથે આપને જાણવાનું કે હમણાં જે જોયું કે સાળંગપુર વિવાદ થયો છે જેમાં એક vedio પછી બધા લોકો એક પછી એક vedio બનાવતા જાય છે પરંતુ મેં થોડુંક પહેલા સમજ્યું પછી વિચાર્યું કે ખરે ખર સ્વામિનારાયણ ભગવાન છે? શું ખરેખર પૂર્ણ પુરષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન એજ મર્યાદા પુરષોતમ શ્રી રામ ભગવાન? મેં આપના હજારો વર્ષ પહેલા લખાયેલ આપના સનાતન શાસ્ત્રો વેદ અને પુરાણ ની ઉપર થી જોયું તો ખબર પડી કે # 15 ભગવાન ના આવતારો ની આગાહી 5000હજાર વર્ષ પહેલા વ્યાસ ભગવાને સ્કંદ પુરાણ >વાસુદેવ મહાત્મ્ય>વિષ્ણુ ખંડ >અધ્યાય 18>સ્લોક સંખ્યા 42,43,44 માં વ્યાસ ભગવાને 14 માં અવતાર તરીકે આજ થી 5000 વર્ષ પહેલા પૂર્ણ પુરષોતમ શ્રી સ્વામિનારાયણ ભગવાન માટે 3 સ્લોક લખેલા છે જે વિકિપીડિયા ઉપર અને કાશી વિશ્વ વિદ્યાલય માં પણ ઉપલબ્ધ છે. 15 મોં અવતાર એ સાક્ષાત વિષ્ણુ નારાયણ કલ્કી ભગવાન માટે એક સ્લોક લખેલો છે.અન્ય અવતાર માટે પણ એક એક સ્લોક લખેલા છે. આ ઉપરાંત આપના હજારો વર્ષો પહેલ્લા ના શાસ્ત્રો જેવા કે વિશ્વકેન સંહિતા, બ્રહ્મ પુરાણ, પદમાં પુરાણ, વિષ્ણુ ધર્મોત્તર પુરાણ માં પણ સાક્ષાત પૂર્ણ પુરષોતમ શ્રી સ્વામિનારાયણ ભગવાન ની આગાહીઓ જોવા મળે છે. આ ઉપરાંત સાક્ષાત પૂર્ણ પુરષોતમ શ્રી સ્વામિનારાયણ ભગવાન શાસ્ત્રો મુજબ ચારણાર્વિન્દ માં 16 ચિન્હ, 39 લક્ષણ, આજાન બાહુ,52 ચિન્હ અને 63 તિલ શરીરે, અંતર્યામી પનું, પોતાની ઈચ્છા થી અવની પર અવતારવું અને પોતાની સ્વયં ઈચ્છા થી લીલા સંકેલી અંતર્ધન થવું ધરાવતા હતા કે જે સાક્ષાત મર્યાદા પુરષોતમ શ્રી રામ ભગવાન અને સાક્ષાત લીલા પુરષોતમ શ્રી કૃષ્ણ ભગવાન ધરાવતા હતા. આ મુજબ ભગવાન એક જ છે પણ એના અવતાર અનેક છે. કૃષ્ણ ભગવાને પણ અર્જુન ને એમ જ કહ્યું હતું કે હે અર્જુન તારા અને મારાં અનંત અવતાર થયાં છે અને હજી અનંત અવતાર થવાના છે જેને તું જાણતો નથી પણ હું જાનુ છું. આ મુજબ નારાયણ ભગવાન ના અનંત અવતાર થાય છે. અને હનુમાનજીએ પણ રામ ભગવાન પાસે વરદાન માં એમ માંગ્યું કે મને આપના અનંત આવતારો ની સેવા અને ચરિતરો કથા સાંભળવા મળે એવું આપો ત્યારે રામ ભગવાને હનુમાનજી ને ચિરંજીવી બનાવયા આથી જ તો હનુમાનજી નો ઉલ્લેખ રામાયણ, શ્રી મદ ભગવદ્દ, અને સ્વામિનારાયણ ના ગ્રંથો સત્સંગી જીવન અને વચનામૃત માં પણ છે અને હનુમાનજી એ કલ્કી ભગવાન ના અવતાર ની સેવામા પણ હશે. નોંધ અહીં જે ભગવાનો વણાવ્યા છે તે અવતાર છે ભગવાન તો એક જ નારાયણ છે. આથી મારી વિનંતી છે કે આપ સૌ ને જણાવો કે સ્વામિનારાયણ ભગવાન વિશે અપશબ્દો કેવા એ તો સાક્ષાત શ્રી વિષ્ણુ નારાયણ અથવા શ્રી રામ ને કીધા બરાબર છે. માટે કોઈ પણ ભગવાન ના અવતાર નુ માન આપના દ્વારા જળવાય તે જોવું જોઈએ બાકી ભગવાન ને તો ભક્ત ને કાજે નમવામાં કે સેવા કરવામાં કોઈ અપમાન થતું નથી. * શ્રી કૃષ્ણ એ સુદામા ના પગ ધોયા *શ્રી સ્વામિનારાયણ ભગવાને સાધુ સેવક રામ ના પેટ ના ઝાળા સાફ કર્યા હતા. *શ્રી રામ ભગવાને અને લક્ષ્મને તુલસીદાસ ના ગ્રંથ ની રાખેવાડી કરી હતી. આ સાક્ષાત ત્રણેય નારાયણ ના અવતારો એ આટલી સેવા કરી તો પણ તેઓનું નુ અપમાન ના થયું તો હનુમાનજી તો પોતાના ઇષ્ટ શ્રી રામ એજ શ્રી સ્વામિનારાયણ એજ શ્રી કૃષ્ણ ને નમન કરે તો એમાં અપમાન કઈ રીતે થાય? મારો વાલો ભક્ત ની સેવા કરવામાં ક્યારેય પાછો પડતો નથી અને એનું અપમાન પણ થતું નથી. આથી જ તો એ સાક્ષાત નારાયણ કેવાય છે. કોઈ ની ભાવના કે આસ્થા ને ઠેસ ના લાગે એ રીતે મેં મારી અલ્પ બુદ્ધિ અનુસાર લખ્યું છે. જો લાગે તો હું માફી માંગુ છું અને મને ક્ષમા કરવા વિનંતી છે. સાબિતી ના ફોટા જોડ્યા છે. આ vedio એ સ્વામિનારાયણ ભગવાન 14 મોં અવતાર હતા ટેબી સાબિતી છે. kzitem.info/news/bejne/mXl6rHivepSCqoYfeature=shared હર હર મહાદેવ જય સિયા રામ જય સનાતન ધર્મ
@kuldeepsinhchauhan9605
10 ай бұрын
Jay Khodiyar
@ashokbhainavadiya8252
10 ай бұрын
વાહ ક્વી માણસ ઉપર દાખલા આપે ત્યારે કેવો રૂડો લાગે પરંતુ સાધુ અને કલાકારો ભગવાન ઉપર બોલે ત્યારે પાખંડી લાગે કારણ આખા વેદો ખોલીને વાચો ક્યાય ભગવાનનો ઉલ્લેખ નથી ધ્યાનદ સસ્સ્વતી સાસુ કહી ગયા એની એક પણ કલાકારે અથવા સાધુયે ક્યારેય વાત કરી નથી કુદરત તથા પ્રકૃત્તી સર્વોપરી છે એવું એવું મે એકેય કલાકારો પાછે થી સાભળ્યું નથી સારૂ બોલીને માણસન્ની સુરતા જગાડો એ સારી બાબત ગણાય પરંતુ ભગવાનની બાબતમા તો સત્ય બોલો જ્ય યોગેશ્વર
@nishantbrahmbhatt4524
10 ай бұрын
ABADHA LUKHHA 6E VED NE PURAN VANCHYA VAGAR AVI JAAY , A SWAMINARAYAN NE KEHTA HATA KE TAME PRMAN APO KE BAGWAN 6E TO AMNE MATAJI NU PU6YU AMA SHU
Пікірлер: 190