#kishandasbapu
આપણા આ સત્સંગ નો વિષય,,
સર્વે સંતોના મતો અને સિધ્ધાંત ને લઇ ને છે,,,એમા ધ્યાન,, યોગ,, સાધના,, સેવા,, ભકતી,, પ્રેમ ના વિષયો છે,,, સંતોએ સાચુ શુ સમજાવ્યું,, અને આપણને અત્યારે શુ સમજાવી રહયા છે ગુરુ લોકો એ વિષય ઉપરજ સત્સંગ છે,,
Негізгі бет kishandas bapu live satsang
Пікірлер: 55