ગત ઇમામ થી ઘણા લોકો કિસ્મત કનેક્શન બારા માં સવાલ પૂછતા જેનો જવાબ મૌલા એ પોતાના સંસ્મરણો માં એ રીતે આપેલો છે કે,ઇન્સાન શું કરવાનો છે એ તો ખુદા જાણે છે પરંતુ એમ કરવું કે ના કરવું એ ઇન્સાન ના હાથ માં રાખી દેવામાં આવ્યું છે.તો આ બાબત માં આપણા અવ્વલ ઇમામ હજરત મૌલા મૃતજા અલી a.s. નું પણ એક ગાઇડન્સ છે.કેમકે માણસ દુઃખી થતો હોય અને પછી દોષ કિસ્મત ને આપતો હોય,તો આ વાએઝ માં કિસ્મત બદલવાના ખુલાસા ફરમાન ગીનાન થી આપવામાં આવ્યા છે.
- 2 ай бұрын
KISMAT CONNECTION || PART - |
- Рет қаралды 6,680
Пікірлер: 8