60/70 વર્ષ પહેલા નાનજીદાસ કાલીદાસ મહેતા ની કમ્પની માં કામ કરવાપોરબંદર બાજુ ના ઘણા મેર ભાઈઓ અને અમારા લોહાણા ભાઈઓ વસનજી ભાઈ ઠકરાલ્ ના પ્રયાસો થી આફ્રિકા ગયેલ પછી ઈદી અમીન ના સમય મા ઘણા ગુજરાત તો ઘણા લન્ડન સ્થાઈ થયેલ તે માંથી ઘણા ખરા આજે વેલ્સેત્ જિંદગી જીવે છે ત્યા સ્થાઈ થયેલ લોહાણા માં ભાગ્યેજ કોઈ ભાવનગર કે અમરેલી જીલો ના જોવા મળશે વધારે પોરબન્દર જામનગર જૂનાગઢ કે રાજકોટ જીલા ના હશે
@Londonnilife
15 күн бұрын
જય જલારામ હા આફી્કાની વાતો અમે પણ બહુ સાંભળી છે અયા જે લોકો ત્યાંથી આવ્યા છે એ લોકો એ પણ લંડનમાં આવી ખુબ મહેનત કરી છે અને ભગવાને એનુ ફળ એને આપ્યુ છે 😊
Пікірлер: 31