વડોદરા શહેર સુંદર વડોદરા સ્વચ્છ વડોદરા મારું વડોદરા ની હાલત એક નિર્દય જેવી છે આજે મહારાજા સયાજીરાવ ગાયકવાડ પુણ્ય આત્મા હોતો એમની પુણ્ય આત્મા ને દુઃખ થતું હોત કે મારું વડોદરા વિકાસ ના નામે ગંદકી કચરા નું સામ્રાજ્ય થતું જાય છે મહાનગરપાલિકા દ્વારા પ્રજા ની પાસે જે વેરા દ્વારા રૂપિયા ઉઘરાવતા હોય છે તેની સામે "ગંદકી કચરા ની ચાદર" સફાઈ અભિયાન ના નામે ભ્રષ્ટાચાર ના આચારતા હોય છે?
Негізгі бет માંજલપુર વિસ્તાર ગંદકી કચરા નું સામ્રાજ્ય
Пікірлер: 1