જય સ્વામિનારાયણ...🙏🙏
આ વીડીયો/ ચરિત્ર મા ખાનદેશ ના હરીભક્તોને ખુબ દુખ આવેલું અને ત્યાં વરસાદ થતો નહોતો. એટલે ત્યાં રહેલાં દ્રેશીલા લોકોએ રાજાને એમ કહેલું કે અંહી સ્વામિનારાયણ સંપ્રદાય બહું વ્યાપ્યો છે એટલે વરસાદ નથી થતો. તમે સત્સંગ નો ત્યાગ કરો પણ ભક્તોએ એમ કરવાની ના પાડેલી ત્યારે ત્યાંના રાજાએ બધાં સત્સંગી ભક્તોને જેલમાં પુરેલાં અને મહારાજની ચીંતા થયેલી એટલે અડધી રાત્રે પત્ર લખાવતી વખતે દીવો બુઝાઇ ગયો એટલે મહારાજે જમણા ચરણ ના અંગુઠા માથી તેજ કાઢી અને પ્રકાશ કરી અને પત્ર પુરો કરાવેલો. અને બુરહાનપુર મા વરસાદ વરસાવેલો.
આ ચરિત્ર નો ગ્રંથોનો સંદર્ભ...
સંદર્ભ ગ્રંથ: - રુગનાથચરણ સ્વામી કૃત શ્રીહરિ ચરિત્ર ચિંતામણી, ભાગ ૩, વાર્તા ૧૯૧...
અને મુળશર્મા કૃત સ્વામિનારાયણ ચરિત્ર ચિંતામણી. પ્રકરણ-૪. અધ્યાય-૧.
અને અક્ષરાનંદ સ્વામીની વાતો- વાત નંબર ૧૩૬
Негізгі бет મહારાજે બુરહાનપુરના ભક્તોની રક્ષા કરી, અને પોતાના અંગૂઠામાથી પ્રકાશ કરી પત્ર લખાવ્યો॥ Lila charitra
Пікірлер: 39