શ્રી બી એચ પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ ટાંકલ માં તારીખ ૨૮/૨/૨૦૨૩ ના રોજ કારકિર્દી માર્ગદર્શન અને મોટીવેશન સેમીનાર ના મુખ્યવકતા નવસારીના જાણીતા એડવોકેટ
શ્રીમતી યોગિતા બેન મિસ્ત્રી દ્વારા બાળકો ને આપણા દેશના માનનીય રાષ્ટ્રપતિસાહેબે 23 જાન્યુઆરી ૧૧ બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2023 થી સન્માનિત કર્યા ની જાણકારી આપી બાળકોને શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા જે બદલ સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ ટાકલ હાઇસ્કુલ ના શિક્ષકો તથા મુખ્ય વક્તા યોગીતાબેન તેમજ એમની સાથે પધારેલ તાહેરા બેનનો ખુબ ખુબ આભાર માનીએ છે
આવનારા સમયમાં પણ અમોને આવો સહકાર આપતા રહેજો એવી અપેક્ષા 🙏
Негізгі бет #navsarichikhli
Пікірлер