પવિત્ર શ્રાવણ માસના ચોથા સોમવારે જુનાગઢ સ્થીત ભૂતનાથ મહાદેવના અતિ પ્રાચીન એવા મંદિરમાં મહંતશ્રી મહેશગીરી ગુરુશ્રી અમૃતગીરી દ્વારા શિવ ભકતોને અનેરી ભક્તિમોજ કરાવવા એક લોક ડાયરાનું આયોજન કરવામાં આવેલ હતું.
જેમાં ભજન સમ્રાટ નિરંજન પંડ્યા પોતાની આગવી શેઇલી માં શિવજીના પ્રાચીન ભજનોનો રસથાળ પીરસીને મહાદેવના ભક્તોને અનેરી મોજ કરાવી હતી.
તેનો બીજો ભાગ આપની સમક્ષ પ્રસ્તુત કરીએ છીએ
વીડિઓ સંકલન ----
જીજ્ઞેશ મહેતા
જુનાગઢ
૯૯૭૯૮૮૧૮૯૦
Негізгі бет Ойын-сауық Niranjan Pandya I નિરંજન પંડ્યા I ભુતનાથ મહાદેવ I લોક ડાયરો I Prachin Bhajan I Part 2
Пікірлер: 1