પાંચ આજ્ઞા નું મહત્વ. દાદા ને એક એક આજ્ઞા શોધવામાં કરોડો અવતાર લાગ્યા છે. દાદા ! આ સંસાર નો ભાર તમારે માથે --- ને તમારી પાંચ આજ્ઞા અમારે માથે -- પાંચ આજ્ઞા વિષે દાદાજી શું કહે છે.
જ્ઞાન (આત્મજ્ઞાન) મળ્યા પછી મહાત્માઓને નિરંતર પાંચ આજ્ઞામાં રહેવા સિવાય બીજું કંઈ જ કરવાનું રહેતું નથી. આ પાંચ આજ્ઞા જ્ઞાનવિધિ (આત્મજ્ઞાન પ્રાપ્તિની વિધિ) દ્વારા જ્ઞાન પામેલા મહાત્માઓ માટે જ છે. પાંચ આજ્ઞામાં એક્ઝેક્ટ રહે, તે ભગવાન મહાવીર જેવી દશાને પામે!
Please visit www.dadabhagwa... for further understanding.
Please visit www.dadabhagwa... for more videos
Jai Sat Chit Anand
Негізгі бет પાંચ આજ્ઞા નું મહત્વ | Dada Bhagwan | Niruma Satsang
Пікірлер: 166