અમે જો મહાપ્રભુજી નો સાચો સિદ્ધાંત તમને નથી સમજાવતા તો અમે ધૃતરાષ્ટ્ર જેવા અને તમે બધા તમારી આંધળી શ્રધ્ધા ને કારણે ગાંધારી જેવા છો . જે મહારાજશ્રી કહે તે સાચુ પણ મહાપ્રભુજી ને ભુલી ગયા .
શ્રીમહપ્રભુજી ના વંશ માં જન્મ લેવો એ સાચા પુષ્ટિમાર્ગીય હોવા નું પ્રમાણ નથી પણ આપણા માં પુષ્ટિમાર્ગ જન્મે એ સાચા પુષ્ટિમાર્ગીય હોવા નું નાદ અને તમે બિંદુ સૃષ્ટિ માટે સાચું પ્રમાણ છે .
Негізгі бет આપણા માં પુષ્ટિમાર્ગ જન્મે એ સાચા પુષ્ટિમાર્ગીય હોવા નું નાદ અને બિંદુ સૃષ્ટિ માટે સાચું પ્રમાણ
Пікірлер: 19