જય સ્વામિનારાયણ વ્હાલા ભક્તોને...
આ વીડિઓ મા પ્રાત: પૂજા એટલે કે આપણે સવારે જે કરીએ છીએ એ નિત્ય પૂજા વિશે અમે વાતો કરી છે. જો તમને પૂજા કરતા ન આવડતી હોય તો આ વીડિઓ તમારી માટે જ છે. આમા અમે ઘણી માહિતી એડ કરેલી છે.
શિક્ષાપત્રી મા ૪૯ મા શ્લોક થી ૫૭ મા શ્લોક સુધી સવાર ની પૂજા વિષે ની વાત મહારાજે લખી છે, પણ આ શિક્ષાપત્રી મા તો મહારાજે સાગર ને ગાગર મા સમાવી દીધો છે, માટે એમાથી કેટલીક વાતો આજે અમે સંપ્રદાય ના ગ્રંથો માથી કરીશું. પૂજા સવારે કેટલા વાગ્યે કરવી...? મહારાજે કહેલો બ્રાહ્મમુહુર્ત નો સમય કયો કહેવાય...? પૂજા મા મુર્તિઓ કઇ રાખવી...?
વળી અમે કઇ મુર્તિ પૂજા મા રાખીએ છીએ એ પણ વીડિઓ ના માધ્યમ થી બતાવીશું. પૂજા ના આસન વિશે ચોખવટ કરીશું. સવારે ઉઠીને પથારી મા શું કરવું...? સ્નાન કેવી રીતે કરવું...? માળા ફેરવતી વખતે જાપ મનમા કરવા કે ઉચ્ચ સ્વરે કરવા....? આચમન કેવી રીતે કરવું....? આ બધી વાતો આ વીડિઓ મા છે.
_______________________________________________
માનસી પૂજા કેવી રીતે કરવી...? એ જોવા નીચેની લીંક પર ક્લિક કરો...👇
• માનસી પૂજા કેવી રીતે ક...
કેવી રીતે પૂજા કરીએ તો શિવલાલ શેઠ ની જેમ ભગવાન સ્વામિનારાયણ આપણી પૂજા મા પણ પ્રત્યક્ષ પધારે...?👇
• કેવી રીતે પૂજા કરીએ તો...
મહારાજે વચનામૃત મા આજ્ઞા કરેલી કે આ બે કીર્તન કંઠસ્થ કરી તેની વાર્તા નિત્ય યાદ કરવી.
• મહારાજે વચનામૃત મા બે ...
સંપ્રદાય મા રહેલી ચિત્ર પ્રતિમા નો અજોડ ઇતિહાસ...👇
• સંપ્રદાયમા માં રહેલી ચ...
#Nityapooja #bhagwadpooja #poojavidhi #swaminarayancharitra #swaminarayanpooja #poojadarshan #swaminarayankatha #savarniPooja #Aachman #dandvatpranam #Mantrajap #chitrapratima #baps #rajkotGurukul #suratgurukul #sardharkatha #shikshapatri #kathamrut #kalupurahmedabad #swaminarayanvideo #videokatha #poojakarvanirit #poojakeviritekarvi #pratahpoojaDarshan
Негізгі бет પ્રાત: પૂજા (સવારની પૂજા) નો સંપુર્ણ વિધિ || Pratah Pooja Sampurn Vidhi | Swaminarayan Nitya Pooja
Пікірлер: 209