પ.પૂ. ભલારામબાપા તથા માતૃશ્રી લાખુમાની તિથિ પ્રોગ્રામ.
PU.BHALARAM BAPA TATHA MATRUSHRI LAKHUMANI TITHI || BandraDham ||
1. પ્રથમ સમરું સદ્દગુરુ દેવને, અવિચળ સુખ થાઈ..
2. જય હો જય હો સદ્દગુરૂ દાતા, દિયા દિલભર અમર ભાતા.. પ.પૂ. લાભુદાદા.
સદગુરૂમાં ભાવપ્રેમ ન હોય તો આધ્યાત્મિક માર્ગે સાધકની ગતિ અટકી જાય છે.
આનંદ, સુખ, શાંતિ ગુરુચરણ સીવાય ક્યાંય મળવાની નથી.
આપણા મન વૃત્તિની ગતિ ગુરુ ચરણમાં એનું નામ શરણાગતિ.
એક બાજુ અનંત બ્રહ્માંડની સંપત્તિ મુકો અને એક બાજુ સત્યનામ મુકો તોય નામની તોલે ન આવે.
સત્યનામ રૂપી હીરો આપણને રમવા દીધો તે ગુરુની અતિ ઉદારતા છે.
સદગુરૂના નામમાં વૃત્તિ વળી જાય તો આપણું જીવન નિર્મલ-પવિત્ર બને છે.
રાજનું સુખ આત્મ અનુભવના સુખની આગળ તણખલા જેવું છે.
જે સાધકની ગુરુમાં અને વચનમાં નિષ્ઠા હોય તે સાધકના લૌકિક અને અલૌકીક કર્મ સફળ થાય છે.
ugam foj video valji 9033160035
Негізгі бет PU.BHALARAM BAPA TATHA MATRUSHRI LAKHUMANI TITHI || 30/05/2024 || Ratri ni Sabha || Jayantirambapa
Пікірлер: 44