જય હો કુલભુષણ,ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ આશોજી ડોડીયા રાજપુત ને ઘણી ખમ્મા.... કારડીયા રાજપૂત શુદ્ધ શાકાહારી અને સનાતનનુ વૈચારિક સામ્ય ધરાવતો વૈશ્વિક વિચાર ધારા પ્રેરક ઉમદા અને આદર્શ મય સમાજ છે.... એના પાયાનું ઘડતર સનાતની વિચાર ધારા થી જોડાયેલુ છે. કારડીયા રાજપૂત સમાજ ને સાત તારની સનાતની જનોઈ હોય છે એ કોઈને નથી મળી. આગમવાણીના ભજનમાં પણ દેવાયત પંડિતે કહ્યું છે કે કારડીયા કર્મી કહેવાશે.... મતલબ કર્મના કુદરતી સિદ્ધાંતોને માત્રને માત્ર કારડીયા રાજપૂત જ અનુસરશે. જય ભવાની,જય શ્રી કૃષ્ણ,જય મોરલીધર.
@hematchavda2701
6 ай бұрын
હવે ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરાવવાનો સમય આવી ગયો છે. જય ભવાની....જય રાજપુતાના...
રાજસીતાપુર મા પાંચ પીર ની દરગાહ નો ઇતિહાસ કહો રાજપૂત બ્રાહ્મણ મુસલમાન ની વાત છે
@kathiyawadnakangare
7 ай бұрын
But mne nthi khbr a vat ni
@moviehouse4019
7 ай бұрын
જય માં ભવાની
@jashpaldodiya771
7 ай бұрын
જય દાદા આશોજી
@gkmotivation4662
5 ай бұрын
કાંધlદાદા હડિયા પર વિડિયો બનાવો..
@kathiyawadnakangare
5 ай бұрын
મને એમની વાત વિશે ખ્યાલ નથી🙏
@gambhirsinhdodiya411
6 ай бұрын
Ben tikar pase avelu kherali gam ma haju 80 ghar dodiya na chhe kardiya rajput ..Kherali ni sim ma haju mepaji dodiya no paliyo pujay chhe je gayo mate khapi gya hata🚩🙏🏻
Пікірлер: 33