દેવાયત પંડિત ના આગમ ભાખેલ મુજબ નિશાની જગ્યા એટલે કે નિશાની, ઘેડ જ્યાં થી જોદ્ધા જાગશે, ભગવાન નો મીંઢોળ બાંધશે, વંથલી વાટુ જોવાશે, ગિરનાર ચૂંદડી લેવા જશે. આવા સુંદર જગ્યા પાર દરિયાપીર ની લહેર અને માં નાગબાઈ માનું બૌ જ સુંદર મંદિર છે અને સમસ્ત કુટુંબ સહીત મારી હીરી મોહી એ બાપહોર પાટ નું સુંદર કાર્યક્રમ આયોજિત કર્યોતો.
- Күн бұрын
રામદેવપીર મહારાજ બારપહોર પાટ । નિશાની જગ્યા, ઘેડ। હીરી મોહી દ્વારા શુભ કાર્ય | વેજાવાર ની દીકરીઓ |
- Рет қаралды 12,935
Пікірлер: 44