શ્રી વિસામણ બાપુ ની જગ્યા પાળીયાદ આત્મા જાગૃતી
ઐતિહાસિક શ્રી વિસામણ બાપુ ની જગ્યા પાળીયાદ મા
આવેલી છે. શ્રી વિસામણ બાપુ નાથ પરમપરા માં આવે
છે. સોનગઢ મા શ્રી ગેબીનાથ થાનગઢ માં શ્રી આપા મેપા
નાની મોલડી માં શ્રી આપા રતા બાપુ સોનગઢ માં શ્રી
જાદરાબાપુ શ્રી ગોરખાબાપુ રાજકોટ. કેરળમાં રાણી મા
રુડી મા. ચલાળા મા શ્રી દાન બાપુ. પાળીયાદ મા શ્રી
વિસામણ બાપુ અને સતાધાર મા શ્રી આપા ગીગા.
આ બધા સંતો નાથ પરમપરા સાથે જોડાયેલા છે.
શ્રી વિસામણ બાપુ ના દર્શન માટે રાજકોટ જસદણ થી
આવીશકાય છે ભાવનગર બોટાદ તરફ થી અને
સુરેન્દ્રનગર સાઈલા તરફ પણ આવીશકાય છે....
#ઐતિહાસિક
#નાથપરમપરા
#વિસામણબાપુની
#જગ્યા
#પાળીયાદ
#બોટાદ
#ગુજરાત
#સૌરાષ્ટ્ર
Негізгі бет શ્રી વિસામણ બાપુ ની જગ્યા પાળીયાદ આત્મા જાગૃતી
Пікірлер: 7