આદર્શનગર સંઘ ની પાઠશાળાના બાળકો તથા બહેનો દ્વારા પર્યુષણ દરમિયાન કરવાના પાંચ કર્તવ્યનું પાલન
1) અમારી પ્રવર્તન
2) સાધર્મિક ભક્તિ
3) ક્ષમાપના
4) અઠ્ઠમનો તપ
5) ચૈત્ય પરિપાટી
વિશેષ માં પાઠશાળા ના બાળકો એ વૃદ્ધ તથા બીમાર સંઘ ના સભ્યોના ઘરે જઈને પ્રભુ પૂજા કરાવી
#adarshnagarsangh
#jainism #jain #jaindharm
Негізгі бет Rajnagar activity 15 Paryushan na 5 kartavyo
Пікірлер