જય સ્વામિનારાયણ વ્હાલા ભક્તોને....🙏🙏
સ્વામિનારાયણ સંપ્રદાય ના રામાનંદ સ્વામીએ કરેલા સૌપ્રથમ સંત ભાઇ રામદાસજી હતાં. પણ એ સંત કેવી રીતે થયા આ વાત થી ઘણા ભક્તો અજાણ છે. એ દીવ્ય ચરિત્ર આપણે સાંભળવાં નું છે. બહુ મોટા સંત હતા, વળી ત્રીકાળજ્ઞાની હતાં. ભગવાન સ્વામિનારાયણ જેને ભાઇ કહીને બોલાવતા. અરે એટલું જ નહી પણ આ સંત જ્યારે ધામમા ગયા ત્યારે મનુષ્ય ચરિત્ર કરી રહેલા મહારાજ ખુદ ઉદાસ બની ગયેલા. એ બધી વાતો આ વીડીઓ મા છે તો આપણે સૌ સાથે મળી આ આખ્યાન સાંભળીએ...
રામાનંદ સ્વામીએ ગામ સારીંગ ની સીમમાં એવો ઉપદેશ આ પટેલ ને આપ્યો કે એ સોંસરવો નીકળી ગયો અને તત્કાળ સાધું થઈ ગયા. એ વાત ખરેખર સાંભળવાં જેવી છે. તમને આ આખ્યાન પસંદ આવે તો લાઈક કરજો, બીજા ભક્તોને શેર કરજો, અને આ ચેનલ પર રહેલા બીજા સંતોના આખ્યાન પણ જરુર સાંભળજો...👍👍
_____________________________________________
સંદર્ભ ગ્રંથ- હરીલીલામૃત કળશ- ૪, વિશ્રામ-૧૦ સહજાનંદ ચરિત્ર- વાત નં.- ૧૩ અને દુર્ગપુર મહાત્યમ- અધ્યાય ૬૯ અને રુગનાથચરણ સ્વામી કૃત- હરિચરિત્ર ચિંતામણી ભાગ-૧ વાત નં.-૯૩ અને સંત આખ્યાન- પ્રકાશન, સ્વામિનારાયણ મંદિર કુંડળધામ.
_____________________________________________
#swaminarayanCharitra #swaminarayanKatha #bhaiRamdasji #bhaiAtmanandSwami #bhayatmanandSwami #swaminarayanBhagwan #kundalDham #bapsKatha #swaminarayanSantAkhyan #nandSanto #sahajanandswami #gunatitanandSwami #gopinathjimaharaj #gadhpurLive #gopalanandSwami #swaminarayanPrabhatiya #muktanandSwami #saringVillege #ramanandSwami
Негізгі бет સંપ્રદાય ના પ્રથમ સંત ભાઇ રામદાસજી નું આખ્યાન || Bhai Ramdasji Swami Nu Akhyan | Swaminarayan Sant
Пікірлер: 37