સત્ય જાણો - મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથોમાં અક્ષર પુરુષોત્તમની સ્પષ્ટ વાતો #swaminarayan
સ્વામિનારાયણ સંપ્રદાયમાં
અક્ષર પુરુષોત્તમનો જય જય કાર...
આધાર પુરાવા સાથેની નક્કર વાત
દરેક હરિભક્તોએ આંખ કાન ખોલીને આ વાત સાંભળવી જોઈએ.
અક્ષર પુરુષોત્તમ ઉપાસનામાં 3 વાત સમજવાની આવે છે.
1.સહજાનંદ એક પરમેશ્વર
2. ગુણાતીતાનંદ મૂળ અક્ષર
3. ભગવાન સ્વામિનારાયણ ગુણાતીત સંત દ્વારા પૃથ્વી ઉપર કાયમને માટે પ્રગટ રહે છે.
વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય અથવા મૂળ સંપ્રદાયના ગ્રંથોનો આધાર લેવામાં આવ્યો છે.
અક્ષર પુરુષોત્તમ ઉપાસના સ્વામિનારાયણ પ્રબોધિત છે ?
અક્ષર પુરુષોત્તમ ઉપાસના વચનામૃત આધારિત છે ?
અક્ષર પુરુષોત્તમ ઉપાસના અત્યારે સંપ્રદાયમાં ક્યાં છે ?
#baps #swaminarayankatha #vadtaldham #sardharmandir #dharmkulaasritkatha #dharmkul #bapspravachan
Негізгі бет સત્ય જાણો - મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથોમાં અક્ષર પુરુષોત્તમની સ્પષ્ટ વાતો
Пікірлер: 79