અરવિંદભાઈ પટેલે 2 કરોડના ખર્ચે આધુનિક નર્સરી તૈયાર કરી છે અને તેમાં એક સિઝનમાં 1.5 કરોડથી વધુ ધરૂ તૈયાર કરી રહ્યા છે. આસપાસના શાકભાજીની ખેતી કરતા ખેડૂતો માટે અરવિંદભાઈની નર્સરી વરદાનરૂપ સાબિત થઈ છે.
છેલ્લી જાગીરની ટીમ અરવિંદભાઈ પટેલની મુલાકાતે પહોંચી હતી અને તેમની નર્સરીની તમામ ખાસિયતો વિગતે જાણવાનો પ્રયાસ કર્યો હતો.
અરવિંદભાઈ શાકભાજીની ખેતી સાથે જોડાયેલી સારી સમજ ધરાવે છે. તો ખેડૂતો આ નંબર પર ફોન કરીને તેમની પાસેથી માર્ગદર્શન મેળવી શકે છે.
અરવિંદભાઈ પટેલ - +9198250 54392
મરચાના સારા ઉત્પાદન અને ભાવ માટે યોગ્ય સમયની પસંદગી કેવી રીતે કરવી? - • ક્યાં સમયે વાવેતર કરો ...
#farm #farming #nursery #chhellijagir
Негізгі бет સૌરાષ્ટ્રની અત્યાધુનિક નર્સરીની મુલાકાતે છેલ્લી જાગીર
Пікірлер: 31