રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતી વર્ષ `મેઘાણી@125’ અંતર્ગત એમની 'જન્મભૂમિ' ચોટીલા ખાતે
---
`સોરઠી સંતવાણી'
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંશોધિત-સંપાદિત પ્રાચીન ભજનો થકી `સ્વરાંજલિ’
---
કલાકાર : અભેસિંહ રાઠોડ, લલિતાબેન ઘોડાદ્રા, રાધાબેન વ્યાસ અને ડૉ. નિરંજન રાજ્યગુરુ
સંગીત : પંકજ ભટ્ટ વાદ્ય-વૃંદ : હિતેશ પરમાર (તબલા), ગૌતમ પરમાર (ઢોલક), હેમુ પરમાર (બેન્જો) અને કુલદીપ વાઘેલા (મંજીરા)
---
આયોજક : ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, ગાંધીનગર તથા ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન, અમદાવાદ
Негізгі бет `Sorathi Santvaani' (04 July 2021) : Chotila
Пікірлер