આસ્થા નિવાસ સોસાયટી દ્બારા શ્રી કૃષ્ણ જન્મોત્સવનો કાર્યક્રમ ૨૦૨૪ સોસાયટીમાં ધામધુમથી ઉજવવામાં આવેલ હતો.
સોસાયટીમાં કુલ 17 માટલીઓ ફોડવામાં આવેલ હતી સોસાયટીનાં સભ્યનો બાળકો દ્વારા આ માટલી ફોડ કાર્યક્રમનું આયોજન કરવમાં આવ્યું હતું. આની સાથે રાત્રે મહિલા જૂથ દ્વારા કૃષ્ણનાં સુંદર ભજન અને ગરબા તથા 12 વાગ્યા બાદ પ્રસાદીનું આયોજન પણ સોસાયટી દ્વારા કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જે સભ્યોએ પોતાનો સાથ આપ્યો તે બદલ સોસાયટીની કાર્યકારી કમિટી આભાર વ્યક્ત્ય કરે છે.
જય કનૈયા લાલ કી, હાથી ધોડા પાકલી,,,,,,
Негізгі бет આસ્થા નિવાસ સોસાયટી આયોજિત કૃષ્ણ જન્મોત્સવ- ૨૦૨૪ Celebration Shri Krishna Birthday 2024 Ambaji
Пікірлер: 5