#temple #surat સુરતના ઉમરા ગામમાં આવેલું રામનાથ ઘેલાં દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. વર્ષમાં એક દિવસ પોષ સુદ અગિયારસના દિવસે આ મંદિરમાં શ્રધ્ધાળુઓની ભારે ભીડ થાય છે. દર્શન કરવા માટે હજારો લોકો લાઇનમાં ઉભા રહે છે. આ મંદિરમાં ભગવાનને કરચલાં ચઢાવવાથી કાનનો દુખાવો દુર થવાની અને મનોકામના પુરી થવાની માનતા છે.
Know more on www.khabarchhe...
Follow US On:
Facebook - / khabarchhe
Twitter - / khabarchhe
Instagram - / khabarchhe
KZitem - / khabarchhe
Download Khabarchhe APP
www.khabarchhe...
Негізгі бет સુરતઃ દુનિયાનું એકમાત્ર મંદિર જ્યાં મહાદેવ પર ચઢાવાય છે જીવતા કરચલા, જાણો કેમ? | Temple | Shiv |
Пікірлер