તારક મહેતાના નટુકાકા ફેમ ઘનશ્યામભાઈ નાયકનું ત્રીજી ઑક્ટોબરના રોજ અવસાન થવા પામ્યું છે. 77 વર્ષની વય દુનિયાને અલવિદા કહેનારા ઘનશ્યામ નાયક ફિલ્મ, ટીવી શોની સાથે સાથે રંગભૂમિના કલાકાર પણ હતા. તેમને અનેક ફિલ્મોમાં કામ કર્યું છે અને સાથે જ ઉત્કૃષ્ટ સ્ટેજ અભિનેતા પણ હતા. બીબીસી સંવાદદાતા સાથે વાત કરતા મયુર વાકાણી ઘમશ્યામભાઈના સંસ્મરણો તાજા કરે છે.
#taarakmehtakaooltachashmah #natukaka #mayurvakani
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati
Негізгі бет Taarak Mehta Ka Ooltah Chashmah નો 'સુંદર' નટુકાકાને યાદ કરતાં ભાવુક થયો
Пікірлер: 216