બજરંગબલી ખાસ મંગળવારના દિવસે ચોલાને ધારણ કરીને મંદિરમાં ઉંધા બીરાજમાન છે, તે ખૂબ જ ચમત્કારિક છે, અહીં સ્થાપિત પ્રતિમા ઈન્દોર શહેરથી લગભગ 30 કિમી દૂર સાંવર ગામમાં હનુમાનજીનું અદ્ભુત મંદિર છે. જ્યાં હનુમાનજી માથું ઊંધુ કરીને ઉભા છે. આ પ્રાચીન મંદિરમાં સ્થાપિત હનુમાનજીની ઊંધી પ્રતિમા વિશ્વની એકમાત્ર એવી પ્રતિમા છે, જે લોકોની આસ્થાનું મુખ્ય કેન્દ્ર છે. હનુમાનજીની અદભુત પ્રતિમાને જોવા માટે દેશ-વિદેશથી લોકો આવે છે. મંદિરમાં હનુમાનજીની સાથે ભગવાન શ્રી રામ, માતા સીતા, લક્ષ્મણ અને શિવ-પાર્વતીની મૂર્તિઓ પણ સ્થાપિત છે. પૌરાણિક કથાઓ અનુસાર, જો કોઈ વ્યક્તિ સતત ત્રણ કે પાંચ મંગળવાર સુધી બજંગબલીના દર્શન માટે મંદિરમાં આવે છે તો તેની બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે. તેમજ તેની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. મંગળવારે હનુમાનજીને ચોલા ચઢાવવાની પણ માન્યતા છે. મંદિરમાં સ્થિત હનુમાનજીની મૂર્તિ ખૂબ જ ચમત્કારી માનવામાં આવે છે. વિશ્વનું એકમાત્ર સ્થાન શ્રી રામ પાતાળ વિજય (ઊંધી હનુમાન) મંદિર સેવર ડિસ્ટ્રિક્ટ ઇન્દોર (MP) ભાદ્રપદ કૃષ્ણ પક્ષ તિથિ એકાદશી નક્ષત્ર આદ્રા મંગળવાર
Hi
I am Kamlesh vaghela . Welcome to our youtube channel tech kamlesh vaghela .
subscribe lin to my KZitem channel link
/ @techkamleshvaghela
/ @berojgargujjufunny8658
JAY VASANGIDADA
#rahasya #facts #youtube_gujarati #hanuman #ultehanuman #ram #ramayan #sitaram #indore #madhyapradesh #madhyapradeshnews
Негізгі бет ઉંધા હનુમાનજી ની મૂર્તી મંદીર દુનીયાનુ એક માત્ર મંદીર || ulte hanuman mandir facts nu rahasya ||
Пікірлер