આજના દિવસે નાગાબાવાદાદા એ જીવતા સમાધિ લીધી હતી. ત્યાર થી વાંકાનેર ગામ માં આ દિવસ એટલે કે ( શ્રાવણ વદ નોમ) ને દાદા એ જીવતા લીધેલ સમાધિ દિવસ પર્વ ની ઉજવણી કરવામાં આવે છે, શ્રી રાજ્યગુરુ નાગાબાવાદાદા ના સાનિધ્ય માં ત્રણ દિવસ ( શ્રાવન વદ નોમ થી અગિયારસ ) મેળો ભરાય છે. દાદા ની શ્રાવણ વદ નોમ ની રાતે ૧૨ વાગ્યે મહાઆરતી થાય છે. તે આરતી નો લ્હાવો લેવા દાદા ના ભક્તો દૂર દૂર થી આવે છે. આખા વાંકાનેર ગામ માં ઠેર ઠેર જલેબી ભજીયા મળે છે અને દાદાના જલેબી ભજીયા નો પ્રસાદ જે કોઈ ભક્તો આરોગે છે, તેમના બધા દુઃખો અને રોગો અવશ્ય દૂર થાય છે એવું " શ્રી રાજ્યગુરુ નાગાબાવાદાદા" એ અમૃત વચન આપ્યું છે.
.
Follow us for more posts related to WANKANER :📲
@wankaner_city
.
#wankaner #wankaner_city #amaruwankaner #gj36 #wankanercity #wankanernews #wankanerdiaries #wankanerimage #instawankaner #wankanerinsta #gujarattourism #kathiyawad #saurashtra #gujarat #india
Негізгі бет વાંકાનેર સ્ટેટ ના રાજ્યગુરૂ શ્રી નાગાબાવાદેવ નો મહિમા વર્ણન
Пікірлер