જય સ્વામિનારાયણ વ્હાલા ભક્તોને...🙏
આ વીડિઓ મા વાસુદેવનારાયણ ની મુર્તિ જે ભુજ મોકલવાની હતી એ ઇતિહાસ શુ છે એ કહ્યો છે. ગઢપુર મા આવેલી વાસુદેવનારાયણ ની મુર્તિ શ્રીહરિ ની ઇચ્છા થી અક્ષરધામ ના મુક્તો આવીને મુકી ગયા છે. પછી જ્યારે ભુજ મંદિર મા નર ભગવાન ની મુર્તિ ખંડિત થયેલી ત્યારે ગોવિંદાનંદ સ્વામી નો પત્ર લઈ ભુજ ના ભક્ત ગંગારામ મલ્લ આવેલા.
અને શ્રીહરિ એ આ વાસુદેવનારાયણ ની મુર્તિ ભુજ માટે આપેલી પણ જીવુબા પોતાની વૃત્તિ દ્વારા મુર્તિ ને ખેંચતા એટલે વચ્ચે મુર્તિ નો વજન વધી ગયેલો અને મુર્તિ પાછી ગઢડા દરબારગઢ મા જે વાસુદેવનારાયણ નો ઓરડો છે ત્યાં સ્થાપેલી અને તે જ દિવસે ગઢપુર મંદિર નો પાયો નાખવાનુ મુહૂર્ત મહારાજે ગોપાળાનંદ સ્વામી પાસે કઢાવેલું. પછી મંદિર થતા તે મુર્તિ ગઢપુર મા ધર્મદેવ, ભક્તિ માતા ની પાસે પધરાવેલી.
અને અક્ષરધામ ના મુક્તો બે મુર્તિ લાવ્યા હતા એમા એક વાસુદેવનારાયણ હતા અને બીજી નાનકડી મુર્તિ શેષનારાયણ ની હતી એ મુર્તિ શેષશાયી ની તે હાલ ગઢપુર મા જે પ્રસાદી ની વસ્તુ નું સંગ્રહસ્થાન, અક્ષરભુવન છે ત્યાં દર્શન આપે છે.
LIKE| SHARE| SUBSCRIBERS | PRESS THE 🔔 |
આ ચરિત્ર નો સંદર્ભ છે.-આધારાનંદ સ્વામી કૃત હરિચરિત્રામૃત સાગર, પુર-૨૯, તરંગ- ૫૨-૫૩ અને ૫૪ અને રઘુવીરજી મહારાજ કૃત દુર્ગપુર મહાત્મ્ય, અધ્યાય- ૧૭ અને ૩૬ અને પરમચૈતન્યાનંદ સ્વામી કૃત, શ્રીજી મહારાજ ના ચરિત્રો, ચરિત્ર નંબર- ૧૧૯.
#dadakhachar #vasudevnarayan #gadhpurdham #gadhpurlive #Gadhpuraartidarshan #lakshmivadi #gadhda #swaminarayancharitra #vasudevbhagwan #swaminarayanlord #swaminarayanbhagwan #aksharbhuvan #sheshnarayan #vasudevnarayanHistory #gadhpurvasudevnarayanhistory #gopinathjimaharaj #laduba #jivuba #Aksharordi #gadhdaSwaminarayan #swaminarayankatha #baps #gujarativideo #gujaratikatha
Негізгі бет વાસુદેવનારાયણ ની મુર્તિ હાલ ક્યાં છે એ ઇતિહાસ અને શેષનારાયણ ની નાની મુર્તિ નો ઇતિહાસ.Vasudevnarayan
Пікірлер: 57