જય સ્વામિનારાયણ વ્હાલા ભક્તોને...
આ વીડિઓ મા અમે વડતાલ ની લીલા કહી છે. વડતાલ મા ભગવાન સ્વામિનારાયણે સૌપ્રથમ વખત પોતાનું અર્ચાસ્વરુપ હરિકૃષ્ણ મહારાજ નામે પધરાવ્યું. અને કારતક સુદ ૧૨, ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર, હર્ષયોગ, અને ધન લગ્ન અને બુધવાર ના શુભ મુહૂર્ત મા સ્વહસ્તે સોળ મુર્તિઓ ની પ્રતિષ્ઠા કરી. આ પ્રતિષ્ઠા મહોત્સવ મા મુક્તાનંદ સ્વામી હાજર નહોતા આવું હરિચરિત્રામૃત સાગર ગ્રંથ ના ૨૬મા પુર ના, ૩૩ મા તરંગ મા આધારાનંદ સ્વામીએ લખ્યું છે.
મહારાજે શા માટે મુક્તાનંદ સ્વામી ને વડતાલ પ્રતિષ્ઠા મહોત્સવ મા સાથે નહોતા લીધા...? એ પાછળ શું કારણ છુપાયેલું છે એની વાત અમે આ વીડિઓ મા કરી છે, માટે આપ સૌ ભક્તો આ વીડિઓ છેલ્લે સુધી જરુર નિહાળજો અને તમને પસંદ આવે તો LIKE, SHARE કરી આ ચેનલ ને સબ્સ્ક્રાઇબ જરુર કરજો.
#swaminarayancharitra #swaminarayankatha #swaminarayanbhagwan #swaminarayan #swaminarayankirtan #swaminarayandhun #muktanandswami #vadtaldham #vadtal #vadtalgadi #vadtallive #vadtalstatus #swaminarayansampraday #swaminarayanserial #baps #bapsmandir #bapskirtan #kamiyala #swaminarayanvideo #swaminarayanbhagwanstatus #livedarshan #swaminarayantemple #gujaratistatus
Негізгі бет વડતાલ પ્રતિષ્ઠા મા મુક્તાનંદ સ્વામી કેમ નહોતા ? | હરિકૃષ્ણ મહારાજ ના પરચા | Harikrushna Maharaj
Пікірлер: 50