ગાયકવાડી શાસન દરમિયાન ટોપોગ્રાફી એટલે કે ભૌગોલિકતાને ધ્યાનમાં રાખીને વડોદરાની નગરરચના કરાઈ હતી. 1886ની સાલમાં વડોદરા શહેરની અંદર 30 જેટલા તળાવ અને 150 નાના-મોટા નાળા હતા જ્યાંથી પૂર અને વરસાદી પાણીનો નિકાલ થતો હતો...
Негізгі бет વડોદરામાં 30 તળાવ હતા તેમાંથી 13 ગાયબ થઈ ગયા, 80 નાળા પૂરાઈ ગયા..
Пікірлер: 2