#jazzmusicswaminarayan #swaminarayankirtan #varuthiniekadashi #ekadashi2024 #hasmukhpatadiya
🙏વરુથિની એકાદશીના આપ સૌને જય સ્વામિનારાયણ🙏
કહેવામાં આવે છે કે આ વ્રતને રાખવાથી અન્નદાન અને કન્યાદાન જેટલું પુણ્ય મળે છે. આ દિવસે વ્યક્તિએ ઉપવાસ દરમિયાન એક સમયનું ભોજન કરવું જોઈએ. એ પણ આ એકાદશીના એક દિવસ પહેલા યજ્ઞમાં ચઢાવેલ હવિષ્યાન્ન ભોજન(મસાલા, મીઠું અને તેલ વગર બનેલું ભોજન) આ વ્રતનું પાલન કરવા વાળા લોકોએ ખાવું જોઈએ.
Негізгі бет Varuthini Ekadashi Special | વરુથિની એકાદશી સ્પેશ્યિલ | Hasmukh Patadiya |
Пікірлер: 20