ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બોરલા ગામ માં સેન્જલિયા હનુમાનજી દાદા નું મંદિર આવેલું છે. ત્યાં દર શનિવારે 108 હનુમાનચાલીસા નોં પાઠ થાય છે. ત્યાં સાચા મન થી એક વાર જે માથું નમાવે તે બધીજ મનોકામના પૂર્ણ થાય છે. તમે તળાજા બાજુ આવો તો એક વાર જરૂર દર્શન કરવા આવજો. તળાજા થી 10km છે 🙏🏻
@VIPULKUMARKHANIYA-pp3gp
Жыл бұрын
❤❤❤ખજૂર ભાઈ ને કોન કોન.ભગવાન માને છે.ખજૂર ભાઈ ના માતા પિતા ને લાખ લાખ વંદન છે આવા દીકરાને સંસ્કાર આપ્યા ખુબ ખુબ આભાર.માં મેલડી માં ના આશીર્વાદ છે ખૂબ આખી ટીમને આશીર્વાદ છે કે ખૂબ આગળ🌍હનુમાન દાદા ના આશીર્વાદ સે ખૂબ આગળ વધો ખજુર ભાઈ🌍🇮🇳🇮🇳🇮🇳
@sahilthakor7412
Жыл бұрын
ખજૂર ભાઈ 1 વાર ડભોડા આવો દાદા ના મંદિરે. અમારા ગામ ડભોડા માં ૧૦૦૦ વર્ષ પુરાણું મંદિર છે.. જય શ્રી ડભોડિયા હનુમાન દાદા❤🌍
@dhisadisu2835
મારી મમ્મી ને સાજી કરી દયો હે હનુમાન દાદા 😓🙏🙏🙏🙏🙏🙏🙏😞😔🥀🥀🌿🌿🌿🥥📿
@khatrimansukhbhai6773
Жыл бұрын
જય હો હનુમાન દાદા અને તેમની સેવા કરવા વાળા ની ધન્ય ધન્ય છે નીતિન ભાઈ અને તેમના કાર્યો ની શુભકામના પાઠવી એ છીએ જય શ્રી હનુમાન દાદા ની.
@BambhaniyaValbh
Жыл бұрын
🙏 જય બજરંગ બલી જય શ્રી રામ જય હનુમાન દાદા 🙏ખજુરભાઈ તમારી હનુમાન દાદા બીધી મનોકામના પૂર્ણ કરે એવી પ્રાર્થના જય બજરંગ બલી
@nikitdhaduk1741
Жыл бұрын
કોણ કોણ માને છે કે ખજૂર ભાઇ ના અવાજ મા એક હનુમાન ચાલીસા ગણાવી જોઈ
@Mr.Satisfying99
Жыл бұрын
કોન કોન ખજુર ભાઈ ને ભગવાન માને છે☺
@Vijay_jadav
Жыл бұрын
શનિવારે ખજુરભાઈ એ વિડિઓ પોસ્ટ કર્યો જય હનુમાન દાદા🙏🏻❤
Пікірлер: 2,6 М.