નવસારી કોર્ટ કમ્પાઉન્ડ માં ઉનાળા ની ઋતુ દરમ્યાન વકીલો તેમજ કોર્ટ મા પક્ષકારો માટે આર કે પ્રેરણા ટ્રસ્ટ ના બેનર હેઠળ એડવોકેટ શ્રી રૂપેશ શાહ તથા જીતેશ આહીર દ્વારા વકીલ મંડળ ના પ્રમુખ શ્રી નેવીલભાઈ પટેલ ના હસ્તે ઠંડા પાણી ની પરબ નું ઉદઘાટન કરવામાં આવ્યું જે ઠંડા પાણી ની પરબ તારીખ ૧-૪-૨૩ થી ૧૫-૬-૨૩ સુધી કાર્યરત રહેશે જે પ્રસંગે ઘણા વકીલો ઉપસ્થિત રહ્યા.
Негізгі бет #navsari
Пікірлер