આર કે પ્રેરણા સોશિયલ એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ ચીખલી જીલ્લા નવસારી
તારીખ /24/04/2022ના રોજ ગણદેવીના ની ખેરગામ ભાણીબા વૃદ્ધાશ્રમ ખાતે પ્ પ્રમુખશ્રી ચેતના જે આહીર
મંત્રી શ્રી અંજના એસ પટેલ
તેમજ વૃદ્ધાશ્રમ સ્ટાફ સાથે મળી વૃદ્ધોને પ્રીતિ ભોજન, જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ સુરતના પટેલ પરિવાર તરફથી આપવામાં આવી
Негізгі бет #navsari
Пікірлер