જય ગુરુ મહારાજ આપ નાં દિવ્યત્સગ નાં માધ્યમ થી જેકોઇ આપે વરનક્ર્યું તેવા શિષ્ય ભાવ થી આપ જેવા મહાન સદગુરુ ની સેવા કર છે તો જરૂર પોતાનો જનમ સફળ કરી પરમાત્મા ને મેળવી શકે છે આધો ર કળયુગ માં આપના જેવા સદગુરુ બિરાજ માં ન છો અનેસત્સંગ સંભળાવો છો તે ક્યાંય રખડવા ગયે મળે તેમ નથી આવી દુર્લભ વા ની ચસોટ વાત લગભગ કોઈ કરી જ ના શકે ધાર્મિક મેળાવડા તો બહુજ થાય છે ને પૃથ્વી ઉપર ગુરુ પદ મેળવીને ધાણા મહા પૂરું સો બેઠા છે પણ આપના જેવા સરળ દ્રષ્ટાંતો આપીને સામાન્ય જીવને પણ સમજાય તેવો આપ નોબોધ છે આવો દિવ્ય સત્સંગ રજૂ કરતાં રહો એવી પ્રાથના
Пікірлер: 12