આ વીડીઓ મા અમે સ્વામિનારાયણ સંપ્રદાયમા રહેલી ચિત્રામણ ની મુર્તિ (ચિત્ર પ્રતિમા) છે એ નો ઇતિહાસ કહ્યો છે.
સંદર્ભ ગ્રંથ. વચનામૃત ગઢડા પ્રથમ નું ૪૮ મું અને પ્રથમ નું ૬૮ મું.
સંત આખ્યાન. પ્રકાશન- સ્વામિનારાયણ મંદિર કુંડળધામ.
હરીલીલામૃત કળશ-૮ વિશ્રામ-૩૬
હરિચરિત્રામૃત સાગર. પુર-૨૨ તરંગ-૫૭
શ્રીમદ્ ભાગવત સ્કંધ-૧૧, અધ્યાય-૨૭
રુગનાથચરણ સ્વામી કૃત હરિચરિત્ર ચિંતામણી ભાગ-૧ વાત-૨૨૨
•આ વીડીઓ મા કવર કરેલી વાતો....
-વચનામૃત પ્રથમ ના ૪૮ ની વાતો.
-વચનામૃત પ્રથમ ના ૬૮ ની વાતો.
-શાસ્ત્રોમાં કહેલી અષ્ટ પ્રકારની પ્રતિમા મા કઇ કઇ પ્રતિમા નો સમાવેશ થાય.
-ગોપાળાનંદ સ્વામી એ દરબાર અભેસિંહજીને ચિત્રામણ ની મુર્તિ પુજવાં આપી પણ એ પૂજા કરવી ભુલી ગયાં ત્યારે મહારાજે દેખાડેલુ ઐશ્વર્ય.
-નરનારાયણ દેવની ચિત્રામણ ની મુર્તિ નો ઇતિહાસ.
-એકલવ્યે ગુરુ દ્રોણાચાર્ય ની માટી ની મુર્તિ બનાવી એ વાત.
-સંપ્રદાય મા રહેલી આધારાનંદ સ્વામી એ બનાવેલી મહારાજ ની મુર્તિ.
-મુર્તિ દ્રારા ધોલેરા મા માયાતિતાનંદ સ્વામી ને આપેલ પરચો.
#ChitraPratima #AadharanandSwami
#sidhhanandSwami
#abheshinhJiGanod #narayanjiBhaiSuthar #vachanamrutPrathamNu48
#vachanamrutPrathamNu68
#narnarayanDevMurti
#swaminarayanCharitra
#swaminarayanKatha
#swaminarayanBhagwan
#swaminarayanKirtan
#AshtPrakarNiPratima
#swaminarayanBhajan
#swaminarayanLila
#swaminarayanDhun
#gopalanandSwami
#mayatitanandSwami
#dholeraDham
Негізгі бет સંપ્રદાયમા માં રહેલી ચિત્ર પ્રતિમા નો અજોડ ઇતિહાસ. Chitraman Ni Murti No Itihash.
Пікірлер: 98